મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે અગરીયા-સ્થાનીકોને દસ એકર જમીન આપવાની માંગ


SHARE







માળીયા (મી)ના બગસરા ગામે અગરીયા-સ્થાનીકોને દસ એકર જમીન આપવાની માંગ

માળિયા (મિ.)ના બગસરા ગામના અગરીયા અને સ્થાનીક લોકો વર્ષોથી મીઠાના ઉત્પાદન માટે મીઠાના અગર માટે જમીનની માંગણી કરી રહ્યા છે જો કે, આ જમીન ખાનગી અગરીયા કે સ્થાનિક લોકોને આપેલ નથી અને ખાનગી કંપનીઓએ તેઓના ગામની જમીન ઉપરાંત બીજી જમીનમાં ગેરકાયદે કબ્જો કરી લીધેલ છે તેને હટાવવા માટેની કોઈ કાર્યવાહી કરેલ નથી અને ગ્રામ પંચાયત અને ગામના અગરિયાઓએ જમીન મેળવવા કલેકટર સુધી રજુઆત કરી છે તો પણ કોઈ કાર્યવાહી ન થતા બગસરા ગામના અરજદારો હાઇકોર્ટેમાં ગયા હતા અને હાઈકોર્ટે તેમના તરફી ચુકાદો આપીને નવેસરથી કલેકટરને અરજી કરવાનો આદેશ આપ્યો હતો. જેથી બગસરા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેઓને જમીન આપવાની માંગ કરેલ છે






Latest News