મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી-હળવદના ધારાસભ્યોએ આગિરાયાઓને સાથે રાખીને મંત્રીને રજૂઆત કરતાં સુખદ સમાધાન


SHARE















મોરબી-હળવદના ધારાસભ્યોએ આગિરાયાઓને સાથે રાખીને મંત્રીને રજૂઆત કરતાં સુખદ સમાધાન

ગાંધીનગર સચિવાલય ખાતે પાટડી, માળિયા અને ધ્રાંગધ્રા તાલુકામાં રહેતા અગરિયાના પ્રશ્નોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાથે બેઠક રાખવામા આવી હતી જેમાં આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરીને સુખદ  સમાધાન કરવામાં આવ્યું  છે અને આ અગરિયાના પ્રશ્નોમે રજુઆતને ધ્યાને લઈને સુખદ સમાધાન બદલ ગુજરાત સરકારનો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, પી.કે. પરમાર સહિતનાઓએ આભાર વ્યક્ત કરેલ છે






Latest News