મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમે સુંદરકાંડ આનંદના ગરબાનું આયોજન


SHARE













મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમે સુંદરકાંડ આનંદના ગરબાનું આયોજન

મોરબીના શનાળા રોડ ભકિતનગર સર્કલની પાસે આવેલ ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌશાળા ખાતે આગામી તા.૧૫-૯ ના રોજ સુંદર કાંડ આનંદના ગરબાના પાઠનું આયોજન કરવામાં આવેલ છે.

આગામી તા. ૧૫ ને શુક્રવારે સવારે ૮ કલાકે શિવ પૂજન, તેમજ સવારે ૯ થી બપોરે ૧૨ કલાક સુધી સુંદર કાંડ યોજાશે અને બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે મોરબીના મારૂતિ સુંદરકાંડ મહિલા મંડળના પ્રમુખ રમાબેન પટેલના મંડળ દ્વારા આ સુંદર કાંડ પાઠ યોજાશે.જેના મુખ્ય યજમાન તરીકે શ્રી નાગેશ્વર મહાદેવ બિરાજશે.જેથી આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા મોરબીવાસીઓને વ્યવસ્થાપક સજુભા દોલુભા જાડેજા અને જગ્યાના મહંતશ્રી નિરંજનદાસજી મહારાજ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News