મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમે સુંદરકાંડ આનંદના ગરબાનું આયોજન


SHARE















મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમે સુંદરકાંડ આનંદના ગરબાનું આયોજન

મોરબીના શનાળા રોડ ભકિતનગર સર્કલની પાસે આવેલ ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌશાળા ખાતે આગામી તા.૧૫-૯ ના રોજ સુંદર કાંડ આનંદના ગરબાના પાઠનું આયોજન કરવામાં આવેલ છે.

આગામી તા. ૧૫ ને શુક્રવારે સવારે ૮ કલાકે શિવ પૂજન, તેમજ સવારે ૯ થી બપોરે ૧૨ કલાક સુધી સુંદર કાંડ યોજાશે અને બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે મોરબીના મારૂતિ સુંદરકાંડ મહિલા મંડળના પ્રમુખ રમાબેન પટેલના મંડળ દ્વારા આ સુંદર કાંડ પાઠ યોજાશે.જેના મુખ્ય યજમાન તરીકે શ્રી નાગેશ્વર મહાદેવ બિરાજશે.જેથી આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા મોરબીવાસીઓને વ્યવસ્થાપક સજુભા દોલુભા જાડેજા અને જગ્યાના મહંતશ્રી નિરંજનદાસજી મહારાજ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News