માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીના હાઉસીંગ બોર્ડમાં અંબિકા ચોક કા રાજા ખાતે જાદુગરનો શો યોજાયો


SHARE













મોરબીના હાઉસીંગ બોર્ડમાં અંબિકા ચોક કા રાજા ખાતે જાદુગરનો શો યોજાયો

મોરબીના ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે અંબિકા ચોક ખાતે અંબિકા ચોક કા રાજા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે જેમાં પૂજારી જયસુખભાઇ નિમાવત દ્વારા દરરોજ પૂજા અર્ચના કરી ગણેશજીની આરાધના કરવામાં આવે છે ત્યારે અંબિકા ગરબી મંડળ સમિતિ દ્વારા પણ દરરોજ જુદા જુદા કાર્યક્રમો યોજાઇ છે જેમાં જાદુગરના કાર્યક્રમનું આયોજન કર્યું હતું ત્યારે પંચાસરના પ્રખ્યાત જાદુગર એમ.લાલ દ્વારા જુદા જુદા કરતબો બતાવી જાદુના ખેલ કર્યા હતા જેને તમામ રહીશો હાજર રહ્યા હતા આ આયોજનને સફળ બનાવવા માટે અંબિકા ચોક કા રાજા ગણેશ સમિતિના વિજયભાઈ ચાવડા, મીઠુંભા જાડેજા, જયસુખભાઈ નિમાવત, પરબતભાઈ પટેલ, ભરતભાઈ ચાવડા, લાલાભાઈ પટેલ, અશ્વિનભાઈ ચાવડા, અલ્પેશસિહ ઝાલા, વસંતભાઈ લુહાર, ભરતભાઈ પટેલ, હિતેશભાઈ અગ્રાવત, અર્જુનભાઈ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News