મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત સાથેના પરીસંવાદ યોજાયો


SHARE











મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત સાથેના પરીસંવાદ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબી ખાતે વૈજ્ઞાનિક અને ખેડૂત સાથેના પરીસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું તકે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય  કેબિનેટ કૃષિ મંત્રી તોમરના જીવંત પ્રસારણ દરમિયાન ઋતુગત બદલાવ સામે ટકી શકે તેવી જુદા જુદા પાકોની ૩૫ જાતો દેશને સમર્પિત કરી હતી અને પ્રધાનમંત્રીએ જીવંત પ્રસારણ દરમિયાન ખેડૂતો સાથે વાતચીત કરી હતી જેમાં જમ્મુ-કાશ્મીરના જેતુંન બેગમ કે જેને વાતાવરણમાં બદલાવ સામે દ્રાક્ષ અને સફરજનની સફળતા પૂર્વક ખેતી કેવી રીતે કરે છે તે જણાવેલ આમ છેલ્લા છ સાત વર્ષમાં ખેડૂત વિજ્ઞાનનો ઉપયોગ કરી ખેતી કરતો થયો છે તેવું સ્પષ્ટ દેખાય છે. આ પરિસંવાદમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના ખેડૂત મિત્રોએ ભાગ લીધો હતો.






Latest News