મોરબી જિલ્લામાં વાહનોના નંબર પ્લેટની નવી સીરિઝ માટે અરજી કરવાનું શરૂ
મોરબીમાં વિહિપ, બજરંગદળ, દુર્ગાવાહિનીના હોદેદારોએ ગણેશોત્સવમાં દર્શનનો લાભ લીધો
SHARE
મોરબીમાં વિહિપ, બજરંગદળ, દુર્ગાવાહિનીના હોદેદારોએ ગણેશોત્સવમાં દર્શનનો લાભ લીધો
મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિનીના જવાબદાર વ્યક્તિઓ તથા કાર્યકર્તા સાથે ગઈ કાલે એકાદશીના પવિત્ર દિવસે અલગ અલગ ગણપતિ મહોત્સવના આયોજનોમાં દર્શનનો લાભ લિધો હતી અને આગમી તા. ૬/૧૦/૨૦૨૩ ના રોજ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની અખિલ ભારતીયની યોજના મુજબ શૌર્ય જાગરણ યાત્રા મોરબી ખાતે આગમન થવાનું છે તેનું ભવ્ય સ્વાગત થાય અને શૌર્ય યાત્રામા બધા જોડાય તેના માટે આહવાન પણ કરેલ હતું .