રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ, બજરંગદળ, દુર્ગાવાહિનીના હોદેદારોએ ગણેશોત્સવમાં દર્શનનો લાભ લીધો


SHARE









મોરબીમાં વિહિપ, બજરંગદળ, દુર્ગાવાહિનીના હોદેદારોએ ગણેશોત્સવમાં દર્શનનો લાભ લીધો

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિનીના જવાબદાર વ્યક્તિઓ તથા કાર્યકર્તા સાથે ગઈ કાલે એકાદશીના પવિત્ર દિવસે અલગ અલગ ગણપતિ મહોત્સવના આયોજનોમાં દર્શનનો લાભ લિધો હતી અને આગમી તા. ૬/૧૦/૨૦૨૩ ના રોજ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની અખિલ ભારતીયની યોજના મુજબ શૌર્ય જાગરણ યાત્રા મોરબી ખાતે આગમન થવાનું છે તેનું ભવ્ય સ્વાગત થાય અને શૌર્ય યાત્રામા બધા જોડાય તેના માટે આહવાન પણ કરેલ હતું .






Latest News