માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ, બજરંગદળ, દુર્ગાવાહિનીના હોદેદારોએ ગણેશોત્સવમાં દર્શનનો લાભ લીધો


SHARE













મોરબીમાં વિહિપ, બજરંગદળ, દુર્ગાવાહિનીના હોદેદારોએ ગણેશોત્સવમાં દર્શનનો લાભ લીધો

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિનીના જવાબદાર વ્યક્તિઓ તથા કાર્યકર્તા સાથે ગઈ કાલે એકાદશીના પવિત્ર દિવસે અલગ અલગ ગણપતિ મહોત્સવના આયોજનોમાં દર્શનનો લાભ લિધો હતી અને આગમી તા. ૬/૧૦/૨૦૨૩ ના રોજ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની અખિલ ભારતીયની યોજના મુજબ શૌર્ય જાગરણ યાત્રા મોરબી ખાતે આગમન થવાનું છે તેનું ભવ્ય સ્વાગત થાય અને શૌર્ય યાત્રામા બધા જોડાય તેના માટે આહવાન પણ કરેલ હતું .






Latest News