મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં મરચાની ભૂંકી છાંટીને સોના-ચાંદીના મુદ્દામાલની લૂંટમાં આરોપીની ધરપકડ
Morbi Today
મોરબીમાં ૩૯૨ વિધાર્થીઓએ દેહદાન-અંગદાનના સંકલ્પ સાથે ભગતસિંહને આપી વિરાજંલી
SHARE
મોરબીમાં ૩૯૨ વિધાર્થીઓએ દેહદાન-અંગદાનના સંકલ્પ સાથે ભગતસિંહને આપી વિરાજંલી
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અને ભગતસિંહના જન્મ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવિને ૩૯૨ થી વધુ લોકોએ અંગદાન તેમજ દેહદાન અને દેશહિતના કાર્યો કરવા માટે સંકલ્પ કરીને ભગતસિંહને વીરાજંલી અર્પણ કરેલ છે ત્યારે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, શહીદ ભગતસિંહના દ્રઢ સંકલ્પને પ્રેરણા સમજી દર્દીઓને નવજીવન મળે તે માટે યુવાનો મૃત્યુ પછી દેહદાન અને અંગદાનના સંકલ્પ કરે છે









