મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં ગાંધી જયંતિ નિમિતે કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની જેલમાં ગાંધી જયંતિ નિમિતે કાર્યક્રમ યોજાયો

મોરબી સબ જેલ ખાતે ગાંધી જયંતિ દિવસ નિમિતે મોરબી સબ જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ  તથા ઇ.ચા.જેલર પી.એમ. ચાવડા સાથે સહ કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા બંદિવાનો દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ.જેમા સૌ પ્રથમ દીપપ્રાગટ્ય કરી ગાંધીજીની પ્રતિમાં  ઉપર સુતરની આટી પહેરાવી વંદન કરવામાં આવેલ છે તેમજ ગાંધીબાપુના જીવન અંગેના સુવિચાર  વ્યક્ત કરી જેલમાં રહેલા કેદીઓને પશ્ચાતાપ કરી સુધારાત્મક વલણ અપનાવી જેલ મુકત થયા બાદ પોતાના પરિવાર અને સમાજમાં જઈ નવું જીવન જીવવાનો અધિક્ષક દ્રારા બોધપાઠ પાઠવવામાં આવેલ છે






Latest News