મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

મોરબીના સનહાર્ટ ગ્રુપ વાળા ગોવિંદભાઇ વરમોરાએ કર્યો દેહદાનનો સંકલ્પ


SHARE















મોરબીના સનહાર્ટ ગ્રુપ વાળા ગોવિંદભાઇ વરમોરાએ કર્યો દેહદાનનો સંકલ્પ

સમગ્ર સમાજ માટે પ્રેરણા સમાન સ્વ.શ્રી ઓ.આર.પટેલની ૧૧ મી પુણ્યતિથી નિમીતે સમગ્ર સૌરાષ્ટ્રમા મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યા છે ત્યારે દેહદાન સંકલ્પના કેમ્પ નિમીતે પાટીદાર સમાજના ભામાશા અને અનેક  સંસ્થાઓ સાથે ટ્રસ્ટી તરીકે જોડાયેલા ગોવિંદભાઇ વરમોરા (ચેરમેન- સનહાર્ટ ગ્રુપ)એ દેહદાન કરવાનો સંકલ્પ કરવામા આવેલ છે અને દેહદાનનો સંકલ્પ કરનાર ગોવિંદભાઇ વરમોરાએ જણાવ્યુ હતું કે મારા જીવનમા જેમની હંમેશા પ્રેરણા રહી છે તેવા પ્રેરણામુર્તિ ઓ.આર.પટેલની પુણ્યતિથીએ મને સંકલ્પ લેવાની પ્રેરણા મળી છે જેથી કરીને તેમણે સંકલ્પ કરેલ છે






Latest News