મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના સૂર્યનગર ખાતે દાદાખાચરના ચોકમાં નોરતામાં ખૈલયાઓની રમઝટ


SHARE













હળવદના સૂર્યનગર ખાતે દાદાખાચરના ચોકમાં નોરતામાં ખૈલયાઓની રમઝટ

હાલ દેશભરમાં જ્યારે માતાજીના નવલા નોરતાની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે નવરાત્રીના ત્રીજા દિવસે એટલે માતાજીની પૂજા થાય છે ત્યારે સૂર્યનગર ખાતે બજરંગ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ડેકોરેશન અને લાઈટિંગ સાથે રંગારંગ નોરતાનું આયોજન થયું છે. સમગ્ર ગામના નાના મોટા ભાઈઓ બહેનો, દીકરીઓ સાથે મળીને બીજા દિવસે રમઝટ બોલાવી હતી. માતાજીને પ્રસન્ન કરવાનું પર્વ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યું છે અને અંતે માતાજીની આરતીનો ચડાવો લઈ લાલજીભાઈ દેવરાજભાઈ લકુમે બીજા દિવસની આરતી ઉતારવાનો લાહવો લીધો હતો  






Latest News