મોરબીના સનહાર્ટ ગ્રુપ વાળા ગોવિંદભાઇ વરમોરાએ કર્યો દેહદાનનો સંકલ્પ
Morbi Today
હળવદના સૂર્યનગર ખાતે દાદાખાચરના ચોકમાં નોરતામાં ખૈલયાઓની રમઝટ
SHARE
હળવદના સૂર્યનગર ખાતે દાદાખાચરના ચોકમાં નોરતામાં ખૈલયાઓની રમઝટ
હાલ દેશભરમાં જ્યારે માતાજીના નવલા નોરતાની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે નવરાત્રીના ત્રીજા દિવસે એટલે માતાજીની પૂજા થાય છે ત્યારે સૂર્યનગર ખાતે બજરંગ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ડેકોરેશન અને લાઈટિંગ સાથે રંગારંગ નોરતાનું આયોજન થયું છે. સમગ્ર ગામના નાના મોટા ભાઈઓ બહેનો, દીકરીઓ સાથે મળીને બીજા દિવસે રમઝટ બોલાવી હતી. માતાજીને પ્રસન્ન કરવાનું પર્વ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યું છે અને અંતે માતાજીની આરતીનો ચડાવો લઈ લાલજીભાઈ દેવરાજભાઈ લકુમે બીજા દિવસની આરતી ઉતારવાનો લાહવો લીધો હતો









