મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ મોરબીના પાનેલી ગામે ભારે પવનના લીધે ઝાડ ઉપરથી પપૈયા ખરી પડ્યા ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર
Breaking news
Morbi Today

હળવદના સૂર્યનગર ખાતે દાદાખાચરના ચોકમાં નોરતામાં ખૈલયાઓની રમઝટ


SHARE













હળવદના સૂર્યનગર ખાતે દાદાખાચરના ચોકમાં નોરતામાં ખૈલયાઓની રમઝટ

હાલ દેશભરમાં જ્યારે માતાજીના નવલા નોરતાની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે નવરાત્રીના ત્રીજા દિવસે એટલે માતાજીની પૂજા થાય છે ત્યારે સૂર્યનગર ખાતે બજરંગ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ડેકોરેશન અને લાઈટિંગ સાથે રંગારંગ નોરતાનું આયોજન થયું છે. સમગ્ર ગામના નાના મોટા ભાઈઓ બહેનો, દીકરીઓ સાથે મળીને બીજા દિવસે રમઝટ બોલાવી હતી. માતાજીને પ્રસન્ન કરવાનું પર્વ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યું છે અને અંતે માતાજીની આરતીનો ચડાવો લઈ લાલજીભાઈ દેવરાજભાઈ લકુમે બીજા દિવસની આરતી ઉતારવાનો લાહવો લીધો હતો  




Latest News