મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું
Breaking news
Morbi Today

વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રાસોત્સવ યોજાયો


SHARE













વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રાસોત્સવ યોજાયો

વાંકાનેર ગાયત્રી પરિવાર દ્વારા મહિલા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં ખેલૈયાઓએ તેમાં ભાગ લીધો હતો અને હર્ષ અને ઉલ્લાસથી મનમુકીને ગરબા લીધા હતા આ કાર્યક્રમના અંતે વેલડ્રેસ અને વેલપ્લેના સપ્રાઈઝ ઇનામો આપવામાં આવ્યા હતા આ તકે અશ્વિનભાઈ રાવલ, ડો.ભાનુબેન મહેતા દેવદયા, પી.એસ.આઇ. ડી. વી. કાનાણી, પી.એસ.આઇ. લલીતાબેન બાંભવા અને સમસ્ત ગાયત્રી પરિવારના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવા માટે ગાયત્રી પરિવાર વાંકાનેર, માતૃશક્તિ સખીમંડળ, વનિતાવૃંદ, રમઝટ દાંડિયા ક્લાસિસએ જહેમત ઉઠાવી હતી અને હરીફાઈમાં નિર્ણાયક તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા, દેવાંશીબા ઝાલા, શિતલબેન પંચોલી, સુધાબેન યાજ્ઞિક, બંશીખિરૈયાએ સેવા આપી હતી.






Latest News