આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મૃતકોના આત્માનાં શાંતિ અર્થે શાંતિ યજ્ઞ કરાયો


SHARE













મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મૃતકોના આત્માનાં શાંતિ અર્થે શાંતિ યજ્ઞ કરાયો

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના અકાળે મોત થયા હતા જેથી મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ઝૂલતા પુલની નીચે જ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞમાં આહુતિઓ આપી મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી આ તકે સંસ્થાના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી નયનભાઈ પંડ્યા, ઉપપ્રમુખ કમલભાઈ દવે, મહીધરભાઈ દવે અને ધ્વનિત ભાઈ દવે સહિતના સભ્યો હાજર રહ્યા હતા






Latest News