મોરબીની કોર્ટમાંથી એટ્રોસીટી-જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મૃતકોના આત્માનાં શાંતિ અર્થે શાંતિ યજ્ઞ કરાયો
SHARE
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મૃતકોના આત્માનાં શાંતિ અર્થે શાંતિ યજ્ઞ કરાયો
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના અકાળે મોત થયા હતા જેથી મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ઝૂલતા પુલની નીચે જ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞમાં આહુતિઓ આપી મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી આ તકે સંસ્થાના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી નયનભાઈ પંડ્યા, ઉપપ્રમુખ કમલભાઈ દવે, મહીધરભાઈ દવે અને ધ્વનિત ભાઈ દવે સહિતના સભ્યો હાજર રહ્યા હતા