મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

વાંકાનેર રેલ્વે સ્ટેશનના અધિકારી-કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ શપથ લેવાયા


SHARE













વાંકાનેર રેલ્વે સ્ટેશનના અધિકારી-કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ શપથ લેવાયા

પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં સતર્કતા જાગૃતતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં પશ્ચિમ રેલવે સહાયક મંડળના ઇજનેર, સ્ટેશન અધિક્ષક, આઈપીએફ, આરપીએફ સહિતના રેલવે વિભાગના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા સતર્કતા જાગૃતતા સપ્તાહ અંતર્ગત ભ્રષ્ટાચાર વિરુદ્ધ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા








Latest News