વાંકાનેરના ભોજપરા નજીક કંપનીમાં ઘૂસીને રોકડા ૫,૭૫,૫૦૦ ની ચોરી
Morbi Today
મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દુર્લભજીભાઈ દેથરીયાનું સન્માન કરાયું
SHARE
મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દુર્લભજીભાઈ દેથરીયાનું સન્માન કરાયું
મોરબી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૭૧૨ જેટલા પાટીદાર શિક્ષકો ફરજ બજાવે છે જેનું 'મોરબી પાટીદાર શિક્ષક સમાજ' નામનું સંગઠન કાર્યરત છે જેનું તાજેતરમાં સ્નેહ મિલન યોજાયું હતું ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય હાજર રહી શકયા ન હતા જેથી મોરબી પાટીદાર શિક્ષક સમાજના સૌ કાર્યકર્તાઓએ તેઓના કાર્યાલયે જઈને સન્માન પત્ર આપીને સાલ ઓઢાડી આપીને સન્માન કર્યું હતું









