મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ દ્વારા સ્નેહ મિલનનું આયોજન


SHARE













મોરબીમાં અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ દ્વારા સ્નેહ મિલનનું આયોજન

અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ મોરબી જીલ્લાના સ્નેહ મિલનનો કાર્યક્રમ મોરબીમાં રાખવામા આવેલ છે અને મોરબી જીલ્લા યુવા રાજપૂત સંધ દ્વારા આ કાર્યક્રમ આગામી તા ૧૪ ના રોજ રાખવામા આવેલ છે આ સ્નેહમિલન . ૧૪ ના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૧૫ દરમ્યાન રેમન પાર્ટી પ્લોટજીલ્લા સેવા સદન પાછળસામાકાંઠે મોરબી ૨ ખાતે રાખવામા આવેલ છે જેથી કરીને સમગ્ર મોરબી જીલ્લામાં રહેતા તમામ ક્ષત્રીય રાજપૂત સમાજના પરિવારોએ ત્યાં આવવા માટે અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ મોરબી જીલ્લાના પ્રમુખ જયવંતસિંહ જાડેજાની જણાવ્યુ છે

રામ પારાયણ
મોરબીના શનાળા રોડે આવેલ વૈભવનગરમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે સુરભી ગૌશાળાના લાભાર્થે રામ ચરિત માનસ નવાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રામ પારાયણનું વ્યાસપીઠ ઉપરથી હરિકાંતદાસજી મહારાજ (સુરભી ગૌસેવા આશ્રમહમીરપર) વાળા તેની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવશે. અને આ કથા દરરોજ બપોરે ૨ થી ૬ સુધી ચાલુ રહેશે આ કથાનું આયોજન પ્રકાશભાઈ કરશનભાઈ બાવરવા અને તેઓના સમગ્ર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે અને કથા તા ૧૫ ને બુધવારથી ગૌશાળાના લાભાર્થે રામ પારાયણ શરૂ કરવામાં આવશે અને તા ૨૩ ને ગુરૂવારે પૂર્ણ કરવામાં આવશે આ કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. જેથી કરીને કથાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News