મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ દ્વારા સ્નેહ મિલનનું આયોજન


SHARE









મોરબીમાં અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ દ્વારા સ્નેહ મિલનનું આયોજન

અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ મોરબી જીલ્લાના સ્નેહ મિલનનો કાર્યક્રમ મોરબીમાં રાખવામા આવેલ છે અને મોરબી જીલ્લા યુવા રાજપૂત સંધ દ્વારા આ કાર્યક્રમ આગામી તા ૧૪ ના રોજ રાખવામા આવેલ છે આ સ્નેહમિલન . ૧૪ ના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૧૫ દરમ્યાન રેમન પાર્ટી પ્લોટજીલ્લા સેવા સદન પાછળસામાકાંઠે મોરબી ૨ ખાતે રાખવામા આવેલ છે જેથી કરીને સમગ્ર મોરબી જીલ્લામાં રહેતા તમામ ક્ષત્રીય રાજપૂત સમાજના પરિવારોએ ત્યાં આવવા માટે અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘ મોરબી જીલ્લાના પ્રમુખ જયવંતસિંહ જાડેજાની જણાવ્યુ છે

રામ પારાયણ
મોરબીના શનાળા રોડે આવેલ વૈભવનગરમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે સુરભી ગૌશાળાના લાભાર્થે રામ ચરિત માનસ નવાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રામ પારાયણનું વ્યાસપીઠ ઉપરથી હરિકાંતદાસજી મહારાજ (સુરભી ગૌસેવા આશ્રમહમીરપર) વાળા તેની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવશે. અને આ કથા દરરોજ બપોરે ૨ થી ૬ સુધી ચાલુ રહેશે આ કથાનું આયોજન પ્રકાશભાઈ કરશનભાઈ બાવરવા અને તેઓના સમગ્ર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે અને કથા તા ૧૫ ને બુધવારથી ગૌશાળાના લાભાર્થે રામ પારાયણ શરૂ કરવામાં આવશે અને તા ૨૩ ને ગુરૂવારે પૂર્ણ કરવામાં આવશે આ કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. જેથી કરીને કથાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News