મોરબીની ફોરેસ્ટ કોલોનીના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતા પરણીતા રાજકોટ ખસેડાઇ
મોરબી જૈન દેરાસરમાં દિવ્ય ધ્વનિ સાંભળતા ભક્તો દર્શના માટે ઉમટ્યા
SHARE
મોરબી જૈન દેરાસરમાં દિવ્ય ધ્વનિ સાંભળતા ભક્તો દર્શના માટે ઉમટ્યા
મોરબીમાં દરબારગઢ પાસે આવેલ જૈન દેરાસરમાં ગઇકાલે પ્રભુનો સાક્ષાતકાર થયો હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો અને જૈન દેરાસર ખાતે એક વખત અમીઝરા પાર્શ્વનાથના ગર્ભગૃહમાં શ્રી આદિશ્વર ભગવાનના પબાસનમાંથી દિવ્ય ધ્વનિનો નાદ સંભળાયો હતો અને લગભગ ૪૦ મિનિટ સુધી આ ધ્વનિ સંભળાઈ હતી જેના વિષે માહિતી આપતા દેરાસરના ગુરુ ભગવંત દિવ્યયશ વિજયજી મ.સા.એ જણાવ્યું હતું કે, ચાતુર્માસ દરમિયાન દેરાસરમાં થતી ધાર્મિક પ્રવૃત્તિ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓના પ્રતાપે આ જગ્યા પવિત્ર છે અને ભગવાન મોરબી ઉપર પ્રસન્ન હોય આ દિવ્ય ધ્વનિ સંભળાયો છે. અને આ અંગેની જાણ લોકોને થતાં લોકો ભગવાનના દર્શન કરવા માટે ઉમટ્યા હતા