મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી જૈન દેરાસરમાં દિવ્ય ધ્વનિ સાંભળતા ભક્તો દર્શના માટે ઉમટ્યા


SHARE









મોરબી જૈન દેરાસરમાં દિવ્ય ધ્વનિ સાંભળતા ભક્તો દર્શના માટે ઉમટ્યા

મોરબીમાં દરબારગઢ પાસે આવેલ જૈન દેરાસરમાં ગઇકાલે પ્રભુનો સાક્ષાતકાર થયો હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો અને જૈન દેરાસર ખાતે એક વખત અમીઝરા પાર્શ્વનાથના ગર્ભગૃહમાં શ્રી આદિશ્વર ભગવાનના પબાસનમાંથી દિવ્ય ધ્વનિનો નાદ સંભળાયો હતો અને લગભગ ૪૦ મિનિટ સુધી આ ધ્વનિ સંભળાઈ હતી જેના વિષે માહિતી આપતા દેરાસરના ગુરુ ભગવંત દિવ્યયશ વિજયજી મ.સા.એ જણાવ્યું હતું કે, ચાતુર્માસ દરમિયાન દેરાસરમાં થતી ધાર્મિક પ્રવૃત્તિ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓના પ્રતાપે આ જગ્યા પવિત્ર છે અને ભગવાન મોરબી ઉપર પ્રસન્ન હોય આ દિવ્ય ધ્વનિ સંભળાયો છે. અને આ અંગેની જાણ લોકોને થતાં લોકો ભગવાનના દર્શન કરવા માટે ઉમટ્યા હતા






Latest News