માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબી જૈન દેરાસરમાં દિવ્ય ધ્વનિ સાંભળતા ભક્તો દર્શના માટે ઉમટ્યા


SHARE













મોરબી જૈન દેરાસરમાં દિવ્ય ધ્વનિ સાંભળતા ભક્તો દર્શના માટે ઉમટ્યા

મોરબીમાં દરબારગઢ પાસે આવેલ જૈન દેરાસરમાં ગઇકાલે પ્રભુનો સાક્ષાતકાર થયો હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો અને જૈન દેરાસર ખાતે એક વખત અમીઝરા પાર્શ્વનાથના ગર્ભગૃહમાં શ્રી આદિશ્વર ભગવાનના પબાસનમાંથી દિવ્ય ધ્વનિનો નાદ સંભળાયો હતો અને લગભગ ૪૦ મિનિટ સુધી આ ધ્વનિ સંભળાઈ હતી જેના વિષે માહિતી આપતા દેરાસરના ગુરુ ભગવંત દિવ્યયશ વિજયજી મ.સા.એ જણાવ્યું હતું કે, ચાતુર્માસ દરમિયાન દેરાસરમાં થતી ધાર્મિક પ્રવૃત્તિ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓના પ્રતાપે આ જગ્યા પવિત્ર છે અને ભગવાન મોરબી ઉપર પ્રસન્ન હોય આ દિવ્ય ધ્વનિ સંભળાયો છે. અને આ અંગેની જાણ લોકોને થતાં લોકો ભગવાનના દર્શન કરવા માટે ઉમટ્યા હતા






Latest News