મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા લખીમપુરના શાહિદ ખેડૂતોને શ્રદ્ધાંજલી


SHARE











મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા લખીમપુરના શાહિદ ખેડૂતોને શ્રદ્ધાંજલી

ઉતાર પ્રદેશના લખીમપુર ગામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની ઉપર ત્યાના મંત્રીના દીકરાએ કાર ચડાવી દીધી હતી જેથી કરીને આઠેક ખેડૂતોના મોત થયા હતા જે ઘટનાના સમગ્ર દેશમાં ઘેર પડઘા પડ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં શાહિદ ભગતસિંહની પ્રતિમા પાસે કેંડલ પ્રગટાવીને લખીમપુરના શાહિદ ખેડૂતોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી સાથોસાથ ખેડૂતોને ન્યાય અને દોષીતોને સજા આપવાની માંગ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ યોગેશભાઈ રંગપરિયા, પરેશભાઈ પરિયા સહિતના આપના આગેવાનો અને કાર્યકરો ત્યાં હાજર રહ્યા હતા






Latest News