મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો


SHARE













મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવતું હોય તેવું સામે આવ્યું છે ત્યારે મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ એસ્સાર પંપ સામે મુરલીધર પાનની દુકાનમાંથી ચેક કરવામાં આવ્યું હતું ત્યારેદુકાનદાર કુલદીપભાઈ ગોવિંદભાઇ ડાંગરની દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શિરપની બોટલ ત્યાંથી મળી આવી હતી જેથી કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ૧૨૦ બોટલ નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો જેની કિંમત ૧૮,૦૦૦ નો માલ કબ્જે કર્યો હતો અને આ માલ હિતેશ રાવલ નામના વ્યક્તિએ આપેલ હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News