હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ મંદિર દ્વારા શુદ્ધ ઘી ના અડદીયાનું વિતરણ


SHARE













મોરબી પરશુરામ મંદિર દ્વારા શુદ્ધ ઘી ના અડદીયાનું વિતરણ

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા પરશુરામધામ મંદિર દ્વારા શિયાળાની સિઝન દરમિયાન શુદ્ધ ઘી ના અડદિયાનું રાહતદરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી પરશુરામ મંદિર દ્વારા આગામી તા.૧૭ થી ૨૦ ડિસેમ્બર સુધી શુદ્ધ ઘી ના અડદીયાનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.શુદ્ધ ઘીના અડદિયાનું વિતરણ અલગ અલગ ત્રણ જગ્યાઓએ કરવામાં આવશે.જેમાં એ.કે. કોમ્યુનિટી હોલ, ગુ.હા.બોર્ડ શનાળા રોડ, પરશુરામ મંદિર નવલખી રોડ તેમજ ડો.બી.કે.લહેરૂનું દવાખાનુ દતાત્રેય મંદિર પાસે શનાળા રોડ મોરબી ખાતેથી વિતરણ કરવામાં આવશે.વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૯૯૧૩૨ ૨૨૨૮૩ ઉપર સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News