મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામે મોરબી-સુરેન્દ્રનગર જીલ્લાના કોંગ્રેસ સેવાદળનો સ્નેહમિલન સમારોહ યોજાશે


SHARE















હળવદના રાણેકપર ગામે મોરબી-સુરેન્દ્રનગર જીલ્લાના કોંગ્રેસ સેવાદળનો સ્નેહમિલન સમારોહ યોજાશે

મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સેવાદળનો સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ તા. ૧૭ ને રવિવારે સવારે ૧૦ કલાકે હળવદ તાલુકાનાં રાણેકપર ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે યોજાશે અને ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલપૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીવિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા અને પ્રગતીબેન આહીર સહિતના અગ્રણીઓ પધારશે જે સ્નેહમિલન સમારોહમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરોએ પધારવા માટે મોરબી જીલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ બાબુભાઈ જેમલભાઇ રબારીની યાદીમાં જણાવ્યું છે






Latest News