મોરબીમાં પાણીના એરવાલ્વમાં થયેલ લીકેજને રીપેર કરીને પાણીનો બગાડ અટકાવ્યો
મોરબીના ચૌહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવતનું આયોજન
SHARE
મોરબીના ચૌહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવતનું આયોજન
મોરબીના ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના આગેવાન સુનીલ શાંતિલાલ ચૌહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે પુષ્ટીમાર્ગીય ભાગવત આચાર્ય સુહાગભાઈ દવે તેની આગવી સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે આ કથા તા.૧૭ થી ૨૩ સુધી તુલસી માનસ મંદીર હરીદ્વાર ખાતે રાખવામા આવી છે અને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોરબીથી ૨૦૦ લોકોના સંધ સાથે ગયા છે આ કથાના મનોરથી સુનિલ શાંતિલાલ ચૌહાણ, મેહુલભાઈ શાંતિલાલ ચૌહાણ, હીરેનભાઈ શાંતિલાલ ચૌહાણ તથા દીપેશ શાંતિલીલ ચૌહાણ તથા સમગ્ર ચૌહાણ પરીવારનું મિત્ર વર્તુળ દ્વારા મોરબી રેલ્વેસ્ટેશન પર બહુમાન કરી શુભેચ્છા પાઠવી હતી.