મોરબીમાં ગુરુના જન્મદિને ડોક્ટરે કર્યું મેડિકલ કેમ્પનું આયોજન
મોરબીમાં અક્ષત મહાઅભિયાનના કાર્યાલયની ડો. જયંતીભાઈ ભાડેસીયાએ લીધી મુલાકાત
SHARE
મોરબીમાં અક્ષત મહાઅભિયાનના કાર્યાલયની ડો. જયંતીભાઈ ભાડેસીયાએ લીધી મુલાકાત
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અક્ષત મહાઅભિયાન અંતર્ગત મોરબી જિલ્લાનું મધ્યસ્થ કાર્યાલય મોરબીના શનાળા રોડે આવેલ અજંતા બંગલો ખાતે શરૂ કરવામાં આવેલ છે અને ત્યાં સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડો. જયંતીભાઈ ભાડેસીયા તેઓના સહપરિવાર સાથે આવ્યા હતા અને ભારતમાતા, શ્રી રામ ભગવાન તથા અયોઘ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું પુજન કર્યું હતું અને જવાબદાર વ્યક્તિઓ સાથે બેસી અભિયાનના આયોજન વિશેની વિસ્તૃત માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું