માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં અક્ષત મહાઅભિયાનના કાર્યાલયની ડો. જયંતીભાઈ ભાડેસીયાએ લીધી મુલાકાત


SHARE













મોરબીમાં અક્ષત મહાઅભિયાનના કાર્યાલયની ડો. જયંતીભાઈ ભાડેસીયાએ લીધી મુલાકાત

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અક્ષત મહાઅભિયાન અંતર્ગત મોરબી જિલ્લાનું મધ્યસ્થ કાર્યાલય મોરબીના શનાળા રોડે આવેલ અજંતા બંગલો ખાતે શરૂ કરવામાં આવેલ છે અને ત્યાં સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડો. જયંતીભાઈ ભાડેસીયા તેઓના સહપરિવાર સાથે આવ્યા હતા અને ભારતમાતા, શ્રી રામ ભગવાન તથા અયોઘ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું પુજન કર્યું હતું અને જવાબદાર વ્યક્તિઓ સાથે બેસી અભિયાનના આયોજન વિશેની વિસ્તૃત માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું






Latest News