મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં મોરબીના ૭૫ સુથાર ભાઈઓનું કરાયું રજીસ્ટ્રેશન


SHARE













પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં મોરબીના ૭૫ સુથાર ભાઈઓનું કરાયું રજીસ્ટ્રેશન

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિવિધ ક્ષેત્રે ઉપયોગી એવા કારીગરો માટે તેમજ તેઓને વધુ સુદ્રઢ બનાવવા માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જેના ભાગરૂપે મોરબીમાં આવેલ ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી ખાતે સુથાર સમાજના ભાઈઓ દ્વારા અંદાજે ૭૫ જેટલા સુથાર સમાજના ભાઈઓનું આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે






Latest News