મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં મોરબીના ૭૫ સુથાર ભાઈઓનું કરાયું રજીસ્ટ્રેશન


SHARE







પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં મોરબીના ૭૫ સુથાર ભાઈઓનું કરાયું રજીસ્ટ્રેશન

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિવિધ ક્ષેત્રે ઉપયોગી એવા કારીગરો માટે તેમજ તેઓને વધુ સુદ્રઢ બનાવવા માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જેના ભાગરૂપે મોરબીમાં આવેલ ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી ખાતે સુથાર સમાજના ભાઈઓ દ્વારા અંદાજે ૭૫ જેટલા સુથાર સમાજના ભાઈઓનું આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે






Latest News