મોરબીમાં અક્ષત મહાઅભિયાનના કાર્યાલયની ડો. જયંતીભાઈ ભાડેસીયાએ લીધી મુલાકાત
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં મોરબીના ૭૫ સુથાર ભાઈઓનું કરાયું રજીસ્ટ્રેશન
SHARE
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં મોરબીના ૭૫ સુથાર ભાઈઓનું કરાયું રજીસ્ટ્રેશન
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિવિધ ક્ષેત્રે ઉપયોગી એવા કારીગરો માટે તેમજ તેઓને વધુ સુદ્રઢ બનાવવા માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જેના ભાગરૂપે મોરબીમાં આવેલ ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી ખાતે સુથાર સમાજના ભાઈઓ દ્વારા અંદાજે ૭૫ જેટલા સુથાર સમાજના ભાઈઓનું આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે