મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે આત્યાંતિક પગલુ ભરી લેનાર યુવતીનું સારવાર દરમિયાન મોત


SHARE















મોરબીના રફાળેશ્વર ગામે આત્યાંતીક પગલુ ભરી લેનાર યુવતીનું સારવાર દરમિયાન મોત 

મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતી યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધેલ છે જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું છે જેથી કરીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે. 

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતી જાગૃતીબેન ગજાનનભાઈ જોશી (૨૩) નામની યુવતીએ પોતે પોતાના ઘરની અંદર હતી ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તે યુવતીને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું હતું જેથી કરીને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી હતી. વધુમાં મળેલ માહિતી મુજબ મૃતક યુવતી પાંચ બહેનોમાં સૌથી નાની છે અને તેના માતાનું કોરોનામાં અવસાન થયું હતું ત્યારથી તે ગુમસૂમ રહેતી હતી અને કોઈ કારણોસર તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ છે હાલમાં મૃતક યુવતીના પરિવાર પાસેથી મળેલી વિગતની નોંધ કરીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ રહે છે.






Latest News