મોરબીમાં ધારાસભ્યના નિવાસ્થને શ્રી રામ લખેલું ૧૦૦ ફૂટનું બેનર લગાવ્યું
SHARE
મોરબીમાં ધારાસભ્યના નિવાસ્થને શ્રી રામ લખેલું ૧૦૦ ફૂટનું બેનર લગાવ્યું
આગામી દિવસોમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના હાજર રહેવાના છે ત્યારે સમગ્ર દેશના હાલમાં જુદાજુદા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તેવામાં મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ એન્ટિલા હિલ્સ બિલ્ડીંગમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનું નિવાસ્થાન આવેલ છે ત્યારે એન્ટિલા હિલ્સ પરિવાર દ્વારા ૧૦૦ ફૂટનું “જય શ્રી રામ ” લખેલું બેનર મૂકવામાં આવેલ છે જે હાલમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે