મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યના નિવાસ્થને શ્રી રામ લખેલું ૧૦૦ ફૂટનું બેનર લગાવ્યું


SHARE













મોરબીમાં ધારાસભ્યના નિવાસ્થને શ્રી રામ લખેલું ૧૦૦ ફૂટનું બેનર લગાવ્યું

આગામી દિવસોમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના હાજર રહેવાના છે ત્યારે સમગ્ર દેશના હાલમાં જુદાજુદા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તેવામાં મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ એન્ટિલા હિલ્સ બિલ્ડીંગમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનું નિવાસ્થાન આવેલ છે ત્યારે એન્ટિલા હિલ્સ પરિવાર દ્વારા ૧૦૦ ફૂટનું “જય શ્રી રામ ” લખેલું બેનર મૂકવામાં આવેલ છે જે હાલમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે






Latest News