મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં લોકસભાની છેલ્લે યોજાયેલ ચૂંટણી બાદ એક લાખ મતદારો વધ્યા


SHARE







મોરબી જિલ્લામાં લોકસભાની છેલ્લે યોજાયેલ ચૂંટણી બાદ એક લાખ મતદારો વધ્યા

આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં કલેકયારે માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠક આવે છે તે બેઠકના વિસ્તારમાં જે લોકસભાની બેઠકો લાગુ પડે છે તેના માટે બુથ વાઇઝ મતદાર સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં છેલ્લે યોજાયેલા લોકસભાની ચૂંટણીથી લઈને અત્યાર સુધીમાં મોરબી જીલ્લામાં નવા એક લાખ મતદારોનો મતદાર યાદીમાં વધારો થયેલ છે

મોરબીમાં શોભેશ્વર રોડે આવેલ કલેક્ટર કચેરીમાં કલેકટર જી.ટી.પંડ્યાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં બુથ વાઇઝ મતદાર સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૧૯ માં છેલ્લે યોજાયેલ લોકસભાની ચૂંટણી પછીથી લઈને અત્યાર સુધીમાં એક લાખ કરતાં વધુ મતદારોનો ઉમેરો થયેલ છે વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૧૯ માં ૭,૨૫,૧૦૦ મતદારો હતા જો કે, આજની તારીખે ૮,૨૫,૬૫૨ મતદારો નોંધાયેલ છે અને તેમાં ચૂંટણી જાહેર કરવામાં આવે ત્યાં સુધીમાં હજુ પણ થોડો ઘણો વધારો થઈ શકે છે અત્રે ઉલેખનીય છે કે, લોકસભાની ચૂંટણી ૨૦૨૪ માં યોજવાની છે તેના માટે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં આવેલ મોરબી, ટંકારા, વાંકાનેર વિધાનસભા મત વિસ્તારોમાં તમામ મતદાન મથકો, શાક માર્કેટ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ ૧/૧/૨૪ થી ૨૯/૨/૨૪ સુધી લોકોને ઇવીએમ અને વિવિપેટના ઉપયોગની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ દરેક ક્ષેત્રે ૧૦-૧૦ ઇવીએમ અને વિવિપેટની તાલીમ અપાશે. 






Latest News