મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામના સ્નેહમિલનમાં ગીતાના શ્લોક આધારિત અંતાક્ષરી: શ્રોતાઓ મંત્રમુગ્ધ


SHARE













મોરબીના બગથળા ગામના સ્નેહમિલનમાં ગીતાના શ્લોક આધારિત અંતાક્ષરી: શ્રોતાઓ મંત્રમુગ્ધ

મોરબી નજીકના બગથળા ગામના મૂળ રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા પરિવારના સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થિનીઓએ ગીતાના શ્લોક પર અંતાક્ષરીનો કાર્યક્રમ રજૂ કર્યો હતો જે જોઈને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા આ કાર્યક્રમમાં બગથળા ગામની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ અને માતાઓએ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી મહાભારતના ગીત, ગરબા અને સાથે બાળકોએ દેશભક્તિ ગીત, ગુજરાતી બાળગીત, ગીતા સંદેશ પર કૃતિઓ રજૂ કરી હતી. આમ બગથળા ગામના આ સ્નેહમિલન કાર્યક્રમમાં બાળકોમાં રહેલા ભારતીય સંસ્કૃતિના જીવન મૂલ્યોના દર્શન થયા હતા.






Latest News