મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ તાલુકમાં ચરાડવા પાસે આવેલ કે.ટી. મિલના મજૂરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE







હળવદ તાલુકમાં ચરાડવા પાસે આવેલ કે.ટી. મિલના મજૂરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ કે.ટી. મીલ જે વર્ષ ૨૦૦૦ માં બંધ કરવામાં આવી છે ત્યાં વર્ષો સુધી કામ કરતાં અને રહેતા મજૂરોને આજની તારીખે પણ ન્યાય મળેલ નથી જેથી કરીને મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મજૂરોએ તેની વર્ષો જુની ફરિયાદ કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી આ મિલની કોલોનીમાં રહેતા કામદારને પોતાના હક્ક મળ્યા નથી અને મીલ દ્વારા ખરીદવામાં આવેલ જમીન ઉપર ગેરકાયદે મીલની જમીન પોતાના નામે કરીને કેટલાક શખ્સો તેને ખાલી કરાવવા માટે દબાણ કરી રહ્યા છે જેથી કરીને મજૂરોને ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે હાલમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.






Latest News