મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓને અયોધ્યામાં રામ મંદિરના ઈતિહાસથી વાકેફ કરાયા


SHARE







મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓને અયોધ્યામાં રામ મંદિરના ઈતિહાસથી વાકેફ કરાયા

આગામી તા. ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવાનો છે ત્યારે મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપવામાં આવી હતી.  ત્યારે ક્રિષ્ના સ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદના મહેન્દ્રભાઈ સવસાણી, રાજુભાઈ બદ્રકિયા, જયદીપભાઇ દેત્રોજા અને રૂપેશભાઈ રાણપરા ઉપસ્થિત રહ્યા હતા અને અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી હતી. ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની રૂપરેખા આપીને ઉત્સાહનો સંચાર કર્યો હતો. આ તકે ક્રિષ્ના સ્કૂલ વતી ટ્રસ્ટી હર્ષદભાઈ ઓડિયા તથા આચાર્ય મનીષભાઈ ચારોલા અને હાર્દિકભાઈ પાંચોટીયાએ સહિતના હાજર રહ્યા હતા






Latest News