મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓને અયોધ્યામાં રામ મંદિરના ઈતિહાસથી વાકેફ કરાયા


SHARE













મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓને અયોધ્યામાં રામ મંદિરના ઈતિહાસથી વાકેફ કરાયા

આગામી તા. ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવાનો છે ત્યારે મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપવામાં આવી હતી.  ત્યારે ક્રિષ્ના સ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદના મહેન્દ્રભાઈ સવસાણી, રાજુભાઈ બદ્રકિયા, જયદીપભાઇ દેત્રોજા અને રૂપેશભાઈ રાણપરા ઉપસ્થિત રહ્યા હતા અને અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી હતી. ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની રૂપરેખા આપીને ઉત્સાહનો સંચાર કર્યો હતો. આ તકે ક્રિષ્ના સ્કૂલ વતી ટ્રસ્ટી હર્ષદભાઈ ઓડિયા તથા આચાર્ય મનીષભાઈ ચારોલા અને હાર્દિકભાઈ પાંચોટીયાએ સહિતના હાજર રહ્યા હતા






Latest News