મોરબીમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું
SHARE
મોરબીમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું
મોરબીમાં દાવતે ઈસ્લામી ઈન્ડિયાના ડિપાર્ટમેન્ટ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા શહેરમાં રોડ રસ્તા ઉપર ખુલ્લા આસ્માન નિચે રહેતા જરુરીયાતમંદો લોકોને ધાબળાં વિતરણ કરવામાં આવ્યા હતા