ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યા મંદિરમાં આજથી પાંચ દિવસ રામસભાનું આયોજન


SHARE













મોરબીમાં સાર્થક વિદ્યા મંદિરમાં આજથી પાંચ દિવસ રામસભાનું આયોજન

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે પંચ દિવસ રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તા ૨૨ ના રોજ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે સાર્થક વિદ્યા મંદિરમાં  તા. ૧૬ થી ૨૦ જાન્યુઆરી  દરમિયાન પાંચ દિવસીય  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામ સભાપૂજિત અક્ષત કળશનું સ્વાગતશ્રીરામ ભગવાન વિશે વક્તવ્યગીતધૂનરામચરિત માનસ પાઠવિવિધ લેખકોની વિવિધ રચનાઓના ભાવાર્થપ્રેઝન્ટેશનભરતનાટ્યમ કથ્થક દ્વારા રામજીના સંસ્કૃત ગીતનું નિરૂપણદીપમાલા તેમજ પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ વગેરે કાર્યક્રમ યોજાશે

ચિત્રા હનુમાનજી ધુન મંડળ

મકરસંક્રાંતિ પર્વના પવિત્ર દિવસે  દાન પુણ્યનું ખુબ જ મહત્વ હોય છે તે અંતર્ગત મોરબી પાંજરાપોળની ૪૫૦૦ ગાયોના નિભાવ માટે ચિત્રા હનુમાનજી ધુન મંડળ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગાયોના ઘાસચારા અને તેમના નિભાવ માટે શનાળા રોડ પર આવેલા સોમનાથ માર્કેટ પાસે મોરબી પાંજરાપોળનો સ્ટોલ ઊભો કરવામાં આવેલ હતો ત્યાં ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો દ્વારા સેવા આપવામાં આવેલ હતી જેમાં ભીખાભાઈ લોરીયા, ચંદુભાઈ કડીવાર, વસંતભાઈ માકાસણાલાયન્સ કલબના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, પૂર્વ પ્રમુખ એ.એસ. સુરાણી, અમરશીભાઈ અમૃતિયાનાનજીભાઈ મોરડીયાપ્રાણજીવનભાઈ રંગપડીયા સેવાભાવી સભ્યો ગોરધનભાઈ અને ઓધવજીભાઈ ભાડજાએ સેવા આપી હતી અને આ સ્ટોલ ઉપરથી ૮૭,૬૬૮ નું દાન એકત્રિત કરવામાં આવ્યું હતું 






Latest News