મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિરે ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન


SHARE















વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિરે ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન

અયોધ્યામાં ભગવાન રાઘવના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આહ્વાન કર્યું છે ત્યારે દેશના જુદાજુદા મંદિરોમાં સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે અને દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે 'સ્વચ્છતા અભિયાન' અંતર્ગત વાંકાનેર લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા ફળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સફાઈ કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્યએ પણ હાથમાં સાવરણો લઈને સફાઈ કરી હતી તે વેળાની તસ્વીરો






Latest News