મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના ખારીવાડી વિસ્તારમાં રથયાત્રા, મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન


SHARE













મોરબીના ખારીવાડી વિસ્તારમાં રથયાત્રા, મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન

મોરબી ખારીવાળી વિસ્તાર વોર્ડ નં-૧૧ માં વાવડી રોડ સ્થિત ભીડભંજન હનુમાનજીના મંદિરે તા. ૨૨ મીએ શ્રીરામ ભગવાન રથયાત્રા, ધ્વજારોહણ,૧૦૦૮ દીવડાની મહા આરતી, ખારીવાડી વિસ્તારનું સમૂહ ભોજન, તેમજ એલઇડી સ્ક્રીન ઉપર અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને તે દિવસે મહા આરતી બાદ બપોરે ૧૨:૦૦ વાગ્યે અને સમૂહ ભોજન સાંજે ૬:૦૦ વાગ્યે  આખો દિવસ દરમિયાન રામધૂન યોજાશે ત્યારે આ ધાર્મિક ઉત્સવમાં ભગવાનના વેશભૂષા કરી ધાર્મિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, ત્યારે આ ધાર્મિક ઉત્સવમાં ખારીવાળી વિસ્તારના સર્વ ધર્મપ્રેમી જનતાને સહભાગી થવા આમંત્રણ અપાયું છે તેવું પ્રમુખ માવજીભાઈ કંઝારીયા અને તેમની ટીમે માહિતી આપેલ છે








Latest News