મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ખારીવાડી વિસ્તારમાં રથયાત્રા, મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન


SHARE









મોરબીના ખારીવાડી વિસ્તારમાં રથયાત્રા, મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન

મોરબી ખારીવાળી વિસ્તાર વોર્ડ નં-૧૧ માં વાવડી રોડ સ્થિત ભીડભંજન હનુમાનજીના મંદિરે તા. ૨૨ મીએ શ્રીરામ ભગવાન રથયાત્રા, ધ્વજારોહણ,૧૦૦૮ દીવડાની મહા આરતી, ખારીવાડી વિસ્તારનું સમૂહ ભોજન, તેમજ એલઇડી સ્ક્રીન ઉપર અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને તે દિવસે મહા આરતી બાદ બપોરે ૧૨:૦૦ વાગ્યે અને સમૂહ ભોજન સાંજે ૬:૦૦ વાગ્યે  આખો દિવસ દરમિયાન રામધૂન યોજાશે ત્યારે આ ધાર્મિક ઉત્સવમાં ભગવાનના વેશભૂષા કરી ધાર્મિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, ત્યારે આ ધાર્મિક ઉત્સવમાં ખારીવાળી વિસ્તારના સર્વ ધર્મપ્રેમી જનતાને સહભાગી થવા આમંત્રણ અપાયું છે તેવું પ્રમુખ માવજીભાઈ કંઝારીયા અને તેમની ટીમે માહિતી આપેલ છે






Latest News