મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

અયોધ્યા આનંદ: મોરબીની સ્પર્શ બાળકોની હોસ્પિટલ દ્વારા કાલે જન્મેલ નવજાત શિશુની નિઃશુલ્ક તપાસ કરાશે


SHARE













અયોધ્યા આનંદ: મોરબીની સ્પર્શ બાળકોની હોસ્પિટલ દ્વારા કાલે જન્મેલ નવજાત શિશુની નિઃશુલ્ક તપાસ કરાશે

22 જાન્યુઆરી ,સોમવાર ના શુભદીને અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવા જઈ રહ્યો છે ત્યારે દુનિયાભરના દેશોમાં રહેતા તમામ સનાતની હિન્દુઓ એ આ ઐતિહાસિક પર્વની ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.. સમગ્ર ભારત હાલ રામમય બન્યું છે.. ત્યારે શ્રી રામ મંદિરને લઈને રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીની ખ્યાતનામ સ્પર્શ બાળકોની હોસ્પિટલ દ્વારા તા.૨૨-૧-૨૦૨૪ સોમવાર ના રોજ મોરબી ની સ્પર્શ બાળકોની હોસ્પિટલમાં આવેલ કોઈપણ નવજાત બાળકની નિઃશુલ્ક તપાસ ( ફ્રી ઓપીડી) કરી આપવામાં આવશે.. બાળ રોગ નિષ્ણાત ડો. મનીષ સનારીયા, ડો. રાજેશ્રી પરમાર અને ડો. રીંકલ સાતુનીયા તરફથી મોરબીમાં કોઈપણ હોસ્પિટલમાં જન્મ થયેલ બાળકના માતા-પિતા ને લાભ લેવા માટે અનુરોધ કરાયો છે તથા વધુ માહિતી માટે 02822 225665 તથા 9574143352 પર સંપર્ક કરવા જણાવ્યું છે..






Latest News