મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

અયોધ્યા ઇફેક્ટ: મોરબીમાં સોમવારે તમામ આંગડીયા પેઢી બંધ


SHARE







અયોધ્યા ઇફેક્ટ: મોરબીમાં સોમવારે તમામ આંગડીયા પેઢી બંધ

અયોધ્યામાં સોમવારે તા. ૨૨ જાન્યુઆરીના રોજ રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે મોરબીમાં આવેલ તમામ આંગડીયા પેઢીઓ બંધ રાખવાનો તેઓના એસો. દ્વારા નિર્ણય લેવાં આવેલ છે

સોમવારની ઐતિહાસિક ઘડીને યાદગાર બનાવવા માટેના જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેમજ સરકાર કચેરીમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી આંગડીયા એસો. દ્વારા તા. ૨૨ ને સોમવારના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને રાખીને મોરબીની તમામ આંગડીયા પેઢીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 






Latest News