મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીનાં લાલપર ગામે નવદીપ વિદ્યાલયમાં બાળકોને ફાયરની તાલીમ અપાઈ


SHARE







મોરબીનાં લાલપર ગામે નવદીપ વિદ્યાલયમાં બાળકોને ફાયરની તાલીમ પાઈ

મોરબીનાં લાલપર ગામે આવેલ નવદીપ વિદ્યાલયમાં શાળાના આચાર્ય હર્ષદભાઈ કાવર દ્વારા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી બાબતે માહીતી તેમજ તાલીમ આપેલ હતી અને વિવિધ પ્રકારની લાગતી આગની ઘટના વખતે કેવા કેવા પ્રકારની અગ્નિ શામક બોટલોનો ઉપયોગ કરી શકાય છે તેની સમજ આપવામાં આવી હતી. તેમજ જો આગની ઘટના ઘટે તો આપણી આસપાસ રહેલા અગ્નિ શામક સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો એની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓએ અગ્નિ શામક બોટલોનાં ઉપયોગથી આગ બૂજવવાની પ્રેક્ટિસ કરેલ હતી






Latest News