મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે દર્શનાર્થે આવેલ મંત્રી મેરજાનું સાફો બાંધી સન્માન


SHARE











મોરબીના રામધન આશ્રમે દર્શનાર્થે આવેલ મંત્રી મેરજાનું સાફો બાંધી સન્માન

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં રાજ્ય સરકાર દ્રારા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી (રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો) તથા પંચાયત વિભાગના મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ હોય જીલ્લામાં ઠેર ઠેર મંત્રી મેરજાનું અભિવાદન કરવામાં આવી રહ્યુ છે.દરમ્યાન શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના સામાકાંઠે આવેલ રામધન આશ્રમે માઁ ઉમીયા અને રામદેવજી મહારાજના દર્શન કરીને રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના આશીર્વાદ લીધા હતા આ વેળાએ મહંત ભાવેશ્વરીબેન દ્રારા મંત્રી મેરજાને સાફો પહેરાવીને લોકહિતના વધુને વધુ કામો કરતા રહો તેવા ભાવ સાથે આશીર્વાદ આપ્યા હતા.






Latest News