મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

અખીલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે પ્રભુચરણદાસજીની નિમણુંક


SHARE















અખીલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે પ્રભુચરણદાસજીની નિમણુંક

અખીલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ પ્રભુચરણ દાસજીની નિમણુક.ભારત દેશમાં સંતોનું અને મહંતોનું અનેરુ સ્થાન છે. ત્યારે હળવદના કવાડીયાના પાટીયા પાસે આવેલા શ્રી પ્રભુચરણ આશ્રમના મહંત પ્રભુચરણ દાસજી મહારાજને અખિલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણુક કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય સંત સમિતિ ભારતભરમાં કાર્યરત છે અને 137 હિન્દુ સંપ્રદાયોના પ્રતિનિધિઓથી બનેલું પૂજ્ય સંતોનું વિરાટ મહાન સંમેલન છે. ત્યારે આજે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ કાર્યકારણીની બેઠકમાં સર્વસંમતિથી અખિલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે પ્રભુચરણ દાસજી મહારાજની પસંદગી કરવામાં આવી છે. 






Latest News