મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા કલેકટરની બદલી થતાં વિદાયમાન અપાયું


SHARE















મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા કલેકટરની બદલી થતાં વિદાયમાન અપાયું

સરકાર દ્વારા રાજયમાં ૫૦ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડ્યાની પણ બદલી કરીને દેવભૂમિ દ્વારકા ખાતે મૂકવામાં આવેલ છે અને નવા કલેક્ટર તરીકે કિરણ બિપીનચંદ્ર ઝવેરીને મૂકવામાં આવ્યા છે. ત્યારે મોરબીથી બદલી પામેલા કલેક્ટર જી.ટી. પંડ્યાનું પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી, ઉપપ્રમુખ ઋસીભાઈ મહેતા, સંકલન સમિતિના નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, બ્રહ્મ સમાજના યુવા આગેવાન ડૉ. રવીન્દ્રભાઇ ભટ્ટ, યગ્નેશભાઈ રાવલ સહિતના હાજર રહ્યા હતાં






Latest News