રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી આહીર સેના દ્વારા પત્રકાર તુષાર બસિયા સામે નોધાયેલ ફરિયાદ રદ કરવાની માંગ


SHARE









મોરબી આહીર સેના દ્વારા પત્રકાર તુષાર બસિયા સામે નોધાયેલ ફરિયાદ રદ કરવાની માંગ

નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ સુરતના સિંગણપોરમાં સગીરા સાથે બનેલી ઘટના બાબતે મીડિયામાં અહેવાલ રજૂ કર્યો હતો ત્યાર બાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધવામાં આવેલ છે ત્યારે આહીર સેના ગુજરાત દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ફરિયાદ રદ કરવામાં આવે તેવી માંગ કરી છે વધુમાં સ્થાનિક આગેવાને જણાવ્યુ હતુ કે, નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે જે ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમાં પોક્સો, આઈટી એક્ટ જેવી કલમો લગાવવામાં આવેલ છે જે ફરિયાદને રદ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, આ તુષાર બસિયા તેમજ મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવેલ છે જેથી કરીને આહીર સેના ગુજરાતના પ્રદેશ કોર કમિટી સભ્ય મહેશભાઈ મકવાણા, મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા, મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા સહિતના આગેવાનોએ હાજર રહીને મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ફરિયાદ રદ કરવાની રજૂઆત કરી છે






Latest News