રાજ્યકક્ષાએ વાર્તા સ્પર્ધામાં મોરબીના વનાળીયા ગામની કાવ્યા પૈજાએ પ્રથમ સ્થાન મેળવ્યું
મોરબીની તાલુકા શાળા-૨ માં વિદ્યાર્થીઓને ૧૦૮ ની કામગીરીથી વાકેફ કરાયા
SHARE
મોરબીની તાલુકા શાળા-૨ માં વિદ્યાર્થીઓને ૧૦૮ ની કામગીરીથી વાકેફ કરાયા
ગુજરાત રાજ્ય આપતિ વ્યવસ્થાપન મંડળ દ્વારા શાળાઓમાં શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. તે અંતર્ગત આજ રોજ પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓને સરકાર ૧૦૮ ની સેવા વિશે માહીતગાર કરવામાં આવ્યા હતા ત્યારે ૧૦૮ ની ટીમ દ્વારા તાત્કાલિક સેવા, તેમા રહેલ સાધનોની ઓળખ વગેરે બાબતોથી વિદ્યાર્થોઓને વાકેફ કરવામાં આવ્યા હતા. #morbitoday