મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારાનાં હડમતીયા ગામે રહેતા આધેડ મોરબીમાંથી પાંચ દિવસથી ગુમ


SHARE







ટંકારાનાં હડમતીયા ગામે રહેતા આધેડ મોરબીમાંથી પાંચ દિવસથી ગુમ

ટંકારા તાલુકાનાં હડમતીયા ગામે રહેતા અને બંધકામનું કામ કરતાં આધેડ ઘરેથી બે જોડી કપડાં લઈને નીકળી ગયા છે અને તેનો કોઈ જ્ગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને તેના પરિવારજનોએ આ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી છે જેથી પોલીસ અને પરિવારના લોકોને આધેડને શોધી રહ્યા છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં હડમતીયા ગામે રહેતા અને બાંધકામનું કામ કરતાં રાજેશભાઈ હંસરાજભાઇ ધુમલિયા (૫૨) ગત તા. ૧૬/૨/૨૪ ના રોજ સવારે ૧૦:૪૫ વાગ્યે મોરબી  બસ સ્ટેશનથી બસમાં બેસીને નીકળી ગયેલ છે અને ત્યાર પછીથી તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને પરિવારજન દ્વારા આ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુમ થયેલા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ આધેડને ત્રણ દીકરા છે અને આર્થિકે બીજો કોઈ પ્રશ્ન ન હતો તેમ છતાં અચાનક આધેડ ગુમ થઈ ગયેલ છે જેથી તેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી છે






Latest News