મોરબી જીલ્લામાં ૨૬૦ મહિલાઓ માટે આશીર્વાદરૂપ બન્યું સખી વન સ્ટોપ સેન્ટર
મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રિ-એસએસસી ૫રીક્ષા યોજાઇ
SHARE
મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રિ-એસએસસી ૫રીક્ષા યોજાઇ
મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-એસએસસી ૫રીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષામાં બોર્ડના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બોર્ડની પરીક્ષાની જેમ જ પરીક્ષા આપી હતી વધુમાં આ શાળાના સંચાલકોએ જણાવ્યુ હતું કે, આ પરીક્ષાનો મુખ્ય હેતુ બોર્ડની પરીક્ષા પૂર્વે બાળકોને બોર્ડની પરીક્ષાનો અનુભવ કેળવાય તથા બાળકોમાં રહેલો બોર્ડ ૫રીક્ષાનો ડર દુર થાય તે હતો અને પરીક્ષા સમયે બેઠક વ્યવસ્થતાથી લઇ પેપર લખવા સુઘી ઘણી બધી મુશકેલીઓ ૫ડતી હોય છે તે ન પડે તે માટે જરૂરી સમજણ પણ આપવામાં આવી હતી અને પેપરમાં વિદ્યાર્થીએ જે વિગતો ભરવાની હોય છે તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓનો પરીક્ષાનો હાવ દુર કરવાના પ્રયત્નો કર્યો હતો