મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક તકરાર નિવારણ કોર્ટના આદેશ બાદ વીમા કંપનીએ નુકશાનીનો વીમો ચૂકવ્યો


SHARE







મોરબી ગ્રાહક તકરાર નિવારણ કોર્ટના આદેશ બાદ વીમા કંપનીએ નુકશાનીનો વીમો ચૂકવ્યો

 

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યુ હતુ કે, લાલપરના વતની દુર્લભજીભાઈ જેતપરીયાની ગાડીને આગ લાગતા નુકશાન થયું હતું અને રોયલ સુંદરમ જનરલ ઈન્સ્યોરન્સ કંપની વીમો આપવાની ના પડી હતી જેથી કરીને તેઓએ ગ્રાહક તકરાર નિવારણ અદાલતમા કેસ દાખલ કર્યો હતો અને ગ્રાહક કોર્ટ હુકમ કરતા દુર્લભજીભાઈને ૬૮,૫૦૪ નો ચેક વીમા કંપની તરફથી આવામાં આવેલ છે જે ચેક પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઈ મહેતાએ ગ્રાહકને આપ્યો હતો અને કોઈપણ ગ્રહકને અન્યાય થયો હોય તો ગ્રાહકે પોતાના હક માટે લડત કરવી જોઈએ અને તેના માટે લાલજીભાઈ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨) અને રામભાઈ મહેતા (૯૯૦૪૭ ૯૮૦૪૮)નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News