ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક તકરાર નિવારણ કોર્ટના આદેશ બાદ વીમા કંપનીએ નુકશાનીનો વીમો ચૂકવ્યો


SHARE













મોરબી ગ્રાહક તકરાર નિવારણ કોર્ટના આદેશ બાદ વીમા કંપનીએ નુકશાનીનો વીમો ચૂકવ્યો

 

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યુ હતુ કે, લાલપરના વતની દુર્લભજીભાઈ જેતપરીયાની ગાડીને આગ લાગતા નુકશાન થયું હતું અને રોયલ સુંદરમ જનરલ ઈન્સ્યોરન્સ કંપની વીમો આપવાની ના પડી હતી જેથી કરીને તેઓએ ગ્રાહક તકરાર નિવારણ અદાલતમા કેસ દાખલ કર્યો હતો અને ગ્રાહક કોર્ટ હુકમ કરતા દુર્લભજીભાઈને ૬૮,૫૦૪ નો ચેક વીમા કંપની તરફથી આવામાં આવેલ છે જે ચેક પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઈ મહેતાએ ગ્રાહકને આપ્યો હતો અને કોઈપણ ગ્રહકને અન્યાય થયો હોય તો ગ્રાહકે પોતાના હક માટે લડત કરવી જોઈએ અને તેના માટે લાલજીભાઈ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨) અને રામભાઈ મહેતા (૯૯૦૪૭ ૯૮૦૪૮)નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News