શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેઢા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ઓમવીવીઆઇએમ કોલેજ ખાતે ફેરવેલનો કાર્યકમ યોજાયો


SHARE





મોરબીની ઓમવીવીઆઇએમ કોલેજ ખાતે ફેરવેલનો કાર્યકમ યોજાયો

મોરબીના સનાળા રાજકોટ હાઇવે ઉપર આવેલ એમવીવીઆઇએમ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ફેરવેલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીની પ્રભાબેન પટેલ બી.એડ કોલેજ, ઓમ વિંધ્યાવાસીની બી.એડ કોલેજ તથા અન્ય સલગ્ન સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા આ ફેરવેલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીબીએ, બીએ, બીકોમ, એલએલબી અને બીએડ સહિતની વિદ્યા શાખાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને જેમાં નાટક, ડાન્સ એકપાત્ર અભિનય ગીત તેમજ અન્ય કૃતિઓ રજુ કરી હતી ત્યારે આ કાર્યક્રમમાં સંસ્થા સંચાલક સુમંતભાઈ પટેલ, આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશીયા તથા અન્ય સંચાલકો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તે ઉપરાંત વર્ષ દરમ્યાન જુદીજુદી વિદ્યા શાખાઓમાં ઉચ્ચ સિદ્ધિ હાંસેલ કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને શીલ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર નિર્મિતભાઈ કક્કડ તેમજ અન્ય પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું




Latest News