મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

સુરેન્દ્રનગર ખાતે કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ દ્વારા કવિ સંમેલન સાથે પુસ્તક વિમોચન યોજાયું


SHARE











સુરેન્દ્રનગર ખાતે કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ દ્વારા કવિ સંમેલન સાથે પુસ્તક વિમોચન યોજાયું

સુરેન્દ્રનગર ખાતે કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રૂપ દ્રારા કવિ સંમેલનની સાથે કાવ્ય સંગ્રહ "પંચરંગી પીંછા" (કવિ પ્રેમ જામલિયા) પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ.જેમાં મુખ્ય આમંત્રિત મહેમાન જશવંતભાઈ મેહતા, વારિજ લુહાર, ડૉ.હર્ષિદાબેન રાવલ, પ્રવિણ વાછાણી "દિલેર", સાથે કલરવ ગ્રૂપના એડમિન શીલા પટેલ"આકાંક્ષા"ની હાજરીથી મંચ દીપી ઉઠ્યો હતો.કવિ સંમેલનમાં ગુજરાતના અલગ અલગ ગામ અને શહેરથી આમંત્રિત ૨૫ જેટલા કવિઓએ કાવ્ય પઠન કર્યુ હતુ.સુરેન્દ્રનગરના કવિ મેહુલ ત્રિવેદી "ઘાયલ મેઘ" અને લતા પંડ્યા "વેલી" દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતુ.સફળ આયોજન બદલ  કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપના એડમિન પ્રણવ ઝાંખર, શીલા પટેલ "આકાંક્ષા" અને લતા પંડ્યા"વેલી" એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News