મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબી : માળિયા(મિં.)ના વાધરવા ગામે આઇસીડી કન્ટેનર ડેપો ખુલ્લો મુકાયો


SHARE











મોરબી : માળિયા(મિં.)ના વાધરવા ગામે આઇસીડી કન્ટેનર ડેપો ખુલ્લો મુકાયો

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના વાધરવા ગામ પાસે રેલ્વે વિભાગ દ્વારા આઈસીડી કન્ટેનર ડેપોની શરૂઆત કરવામાં આવી હતી.અહિંના સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આમંત્રિત મહેમાનોની હાજરીમાં આ ડેપો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પરિવહન ક્ષેત્રે છેલ્લા દસ વર્ષમાં અદભુત વિકાસ થયો છે.જેના પગલે રેલ્વેમાં પણ ખાસુ નવીનીકરણ જોવા મળી રહ્યુ છે.તથા નવા હાઇવે અને એક્સપ્રેસ હાઇવે થકી ટ્રાન્સપોર્ટેશન સ્ટેશન ખુબ સરળ બન્યું છે.અનેક યોજનાઓના શુભારંભ ઉદ્ઘાટન લોકાર્પણનું આયોજન કરવામાં આવી રહ્યા છે.સમગ્ર ભારતમાં અનેક વિવિધ જગ્યાઓએ યોજાએલા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યુ હતુ.માળિયા તાલુકાના વાધરવા ગામે નવનિર્મિત વાધરવા નવકાર આઈસીડી કન્ટેનર ડેપો મુકામે મોરબી માળિયા(મિં.) ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને યોજાએલ આ  કાર્યક્રમમાં ધારાસભ્યના ધર્મપત્ની જયોત્સનાબેન અમૃતીયા, જીલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા તેમજ તમામ મંડળના હોદ્દેદારો તેમજ આસપાસના ગામના સરપંચો હાજર રહ્યા હતા.






Latest News