બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી: એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા ધર્માંતરણ રોકવા-સંસ્કૃતિ ટકાવવા અનોખી પહેલ


SHARE











મોરબી: એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા ધર્માંતરણ રોકવા-સંસ્કૃતિ ટકાવવા અનોખી પહેલ

એકતા એજ લક્ષ્ય સંગઠન હંમેશ હિન્દુ સંસ્કૃતિને ટકાવવા તથા હિન્દુ સમાજને એક કરવા અનેક કાર્ય કરે છે એમાંનું એક કાર્ય ભરૂચ જિલ્લા તથા આદિવાસી વિસ્તારોમાં અવિરતપણે કરે છે જ્યાં ધર્માંતરણ સૌથી વધારે થાય છે તેવા વિસ્તારોમાં હિન્દુ તહેવારોમાં તહેવારો અનુરૂપ ભેટ આપવામાં આવે છે અને બાળકો સાથે સાંસ્કૃતિક વાતો અને શ્લોક ઉચ્ચારણ સાથે હિન્દુ તહેવાર ઉજવવામાં આવે છે અને આવી અનોખી ઉજવણીથી છેવાડાના વિસ્તારોના ધર્માંતરણ થતા વિસ્તારો પર ફરી ભગવો ધરાવતું આ અઢારે વરણનું હિન્દુ સંગઠન એટલે એકતા એજ લક્ષ્ય સંગઠન છે તેવું સ્થાનિક આગેવાને જણાવ્યુ છે






Latest News