મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી: એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા ધર્માંતરણ રોકવા-સંસ્કૃતિ ટકાવવા અનોખી પહેલ


SHARE















મોરબી: એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા ધર્માંતરણ રોકવા-સંસ્કૃતિ ટકાવવા અનોખી પહેલ

એકતા એજ લક્ષ્ય સંગઠન હંમેશ હિન્દુ સંસ્કૃતિને ટકાવવા તથા હિન્દુ સમાજને એક કરવા અનેક કાર્ય કરે છે એમાંનું એક કાર્ય ભરૂચ જિલ્લા તથા આદિવાસી વિસ્તારોમાં અવિરતપણે કરે છે જ્યાં ધર્માંતરણ સૌથી વધારે થાય છે તેવા વિસ્તારોમાં હિન્દુ તહેવારોમાં તહેવારો અનુરૂપ ભેટ આપવામાં આવે છે અને બાળકો સાથે સાંસ્કૃતિક વાતો અને શ્લોક ઉચ્ચારણ સાથે હિન્દુ તહેવાર ઉજવવામાં આવે છે અને આવી અનોખી ઉજવણીથી છેવાડાના વિસ્તારોના ધર્માંતરણ થતા વિસ્તારો પર ફરી ભગવો ધરાવતું આ અઢારે વરણનું હિન્દુ સંગઠન એટલે એકતા એજ લક્ષ્ય સંગઠન છે તેવું સ્થાનિક આગેવાને જણાવ્યુ છે






Latest News