મોરબી: એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા ધર્માંતરણ રોકવા-સંસ્કૃતિ ટકાવવા અનોખી પહેલ
SHARE
મોરબી: એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા ધર્માંતરણ રોકવા-સંસ્કૃતિ ટકાવવા અનોખી પહેલ
એકતા એજ લક્ષ્ય સંગઠન હંમેશ હિન્દુ સંસ્કૃતિને ટકાવવા તથા હિન્દુ સમાજને એક કરવા અનેક કાર્ય કરે છે એમાંનું એક કાર્ય ભરૂચ જિલ્લા તથા આદિવાસી વિસ્તારોમાં અવિરતપણે કરે છે જ્યાં ધર્માંતરણ સૌથી વધારે થાય છે તેવા વિસ્તારોમાં હિન્દુ તહેવારોમાં તહેવારો અનુરૂપ ભેટ આપવામાં આવે છે અને બાળકો સાથે સાંસ્કૃતિક વાતો અને શ્લોક ઉચ્ચારણ સાથે હિન્દુ તહેવાર ઉજવવામાં આવે છે અને આવી અનોખી ઉજવણીથી છેવાડાના વિસ્તારોના ધર્માંતરણ થતા વિસ્તારો પર ફરી ભગવો ધરાવતું આ અઢારે વરણનું હિન્દુ સંગઠન એટલે એકતા એજ લક્ષ્ય સંગઠન છે તેવું સ્થાનિક આગેવાને જણાવ્યુ છે