મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના આસિસ્ટન્ટ પ્રોફેસર પીએચડી થયા


SHARE









મોરબી જિલ્લાના આસિસ્ટન્ટ પ્રોફેસર પીએચડી થયા

મોરબી નિવાસી હાલમાં એચ.એન્ડ એચ.બી કોટક સાયન્સ કોલેજ,રાજકોટ ખાતે રસાયણશાસ્ત્રમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ફરજ બજાવતા જલ્પાબેન ગૌરવભાઈ ઝાલરીયાએ “SYNTHESIS,CHARACTERIZATION AND BIOLOGICAL EVALUATION OF SOME METAL COMPLEXES”વિષય પર મહાશોધ નિબંધ ડો.મનહરવી.પરસાનિયાનાં માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરતા તેઓને સૌરાષ્ટ્રયુનિવર્સીટી દ્વારા પીએચડી.ની ડિગ્રી એનાયત કરાઇ છે.જલ્પાબેન કે જેઓ ગોરધનભાઈ નરશીભાઈ તથા લાભુબેન ગોરધનભાઈ ગડારાના દિકરી (મુળગામ‌ ખેંગારકા) અને સ્વ.ગોપાલભાઈ શિવલાલભાઈ તથા ગીતાબેન ગોપાલભાઈ ઝાલરીયાના પુત્રવધુ (મુળગામ‌ લુંટાવદર) એ પીએચડી ની ડિગ્રી મેળવીને સમસ્ત પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે.






Latest News