મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના આસિસ્ટન્ટ પ્રોફેસર પીએચડી થયા


SHARE







મોરબી જિલ્લાના આસિસ્ટન્ટ પ્રોફેસર પીએચડી થયા

મોરબી નિવાસી હાલમાં એચ.એન્ડ એચ.બી કોટક સાયન્સ કોલેજ,રાજકોટ ખાતે રસાયણશાસ્ત્રમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ફરજ બજાવતા જલ્પાબેન ગૌરવભાઈ ઝાલરીયાએ “SYNTHESIS,CHARACTERIZATION AND BIOLOGICAL EVALUATION OF SOME METAL COMPLEXES”વિષય પર મહાશોધ નિબંધ ડો.મનહરવી.પરસાનિયાનાં માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરતા તેઓને સૌરાષ્ટ્રયુનિવર્સીટી દ્વારા પીએચડી.ની ડિગ્રી એનાયત કરાઇ છે.જલ્પાબેન કે જેઓ ગોરધનભાઈ નરશીભાઈ તથા લાભુબેન ગોરધનભાઈ ગડારાના દિકરી (મુળગામ‌ ખેંગારકા) અને સ્વ.ગોપાલભાઈ શિવલાલભાઈ તથા ગીતાબેન ગોપાલભાઈ ઝાલરીયાના પુત્રવધુ (મુળગામ‌ લુંટાવદર) એ પીએચડી ની ડિગ્રી મેળવીને સમસ્ત પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે.






Latest News